ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૧૩

આ અંક યહોવાના ભક્તોને યાદ કરાવે છે કે હંમેશ માટેના જીવનની દોડમાં કઈ રીતે ટકી રહેવું. ઉપરાંત, એ સમજાવે છે કે આપણા હૃદયને કઈ રીતે પારખી શકીએ અને ઈશ્વર યહોવાને કઈ રીતે ઓળખી શકીએ.